ગીરના સિંહ-પરિવારનો ઇન્ટરવ્યુ


ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી  હોય. આવી

Read More

સિંહોના સ્થળાંતરનું ‘સિંહાવલોકન’


સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે

Read More

સુરંગતરંગ : બાકોરામાંથી ગુજરાતદર્શન

પુરાતત્ત્વવિદો ખાસ સાધન વડે ધીમે ધીમે ખોદકામ કરીને, દટાયેલાં નગર કે તેની ચીજવસ્તુઓ શોધવાની મહેનત કરે છે. તેમના કરતાં અમદાવાદની સાબરમતી જેલના કેટલાક કેદીઓની નૈતિક ભૂમિકા વધારે ઊંચી ગણાય. કારણ કે એ લોકોએ કોઇ ભૌતિક ઉપલબ્ધિ માટે નહીં, પણ મુક્તિ જેવા

Read More

પ્રાથમિક શિક્ષણ: પાર વગરની પનોતી


સારામાં સારા વિચારનો ખરાબમાં ખરાબ અમલ કરવામાં કેટલાંક તંત્રો પાવરધાં હોય છે. ભારતના શિક્ષણતંત્રને તેમાં બેઝિઝક મૂકી શકાય. કાગળ પર આદર્શ લાગતા આઇડીયા ઘણી વાર આ તંત્ર દ્વારા વ્યવહારમાં મુકાય ત્યારે એવા અનિષ્ટ લાગે કે તેનાં પરિણામ જોઇને છળી મરાય.

Read More

પ્રાથમિક શિક્ષણ: ડગુમગુ પાયા પર ભવિષ્ય

માણસ માટે શિક્ષણ અને આરોગ્ય એવા બે પાયાના મુદ્દા છે, જે સૌ કોઇને ડીઝલ-રાંધણગેસના ભાવ કરતાં કે શેરબજારના સેન્સેક્સ કરતાં કે નેતાઓના કૌભાંડ કરતાં અનેક ગણા વધારે સ્પર્શે છે. છતાં, તેનાં મથાળાં બનવાનાં દૂર રહ્યાં, ભાગ્યે જ

Read More

ગુજરાતી પત્રકારત્વ વિશેનાં ત્રણ પ્રવચનઃ અજય ઉમટ, દીપક સોલિયા અને પ્રકાશ ન. શાહ

તા.8 જાન્યુઆરીના રોજ સાહિત્ય પરિષદના એક પરિસંવાદમાં અજય ઉમટ/ Ajay Umat, દીપક સોલિયા/Dipak Soliya અને પ્રકાશ ન. શાહે/ Prakash N. Shah આપેલાં પ્રવચનની ઓડિયો લિન્ક.

દીપક સોલિયાનું પ્રવચન

પ્રકાશ ન. શાહનું પ્રવચન

અજય ઉમટનું પ્રવચન

(હાલ 'ટાઇમ્સ ઓફ

Read More

સોમનાથઃ ઇતિહાસનું સગવડીયું અનુસંધાન

રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક (રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple

ગુજરાતી ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ અને તેમના પછીના સમયમાં રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં ઇતિહાસકાર રોમીલા થાપર- આ બન્નેના એકબીજાથી સ્વતંત્ર અભ્યાસમાંથી એક વાત જણાય છે કે ઇ.સ.૧૦૨૬માં મહેમૂદે સોમનાથ પર કરેલી ચડાઇ (વીસમી સદીમાં

Read More