એકવીસમી સદીમાં ગાંધીવિચાર, સામયિકો સ્વરૂપે

Mahatma Gandhi (courtesy: The Hindu)
ગાંધીજી વિશે પૂછાતા સૌથી રમુજી પ્રશ્નોમાંનો એક છેઃ ‘ગાંધીજીના વિચારોની અત્યારે પ્રસ્તુતતા કેટલી?’ અથવા ‘ગાંધીજી અને એમના વિચાર અત્યારના આઇટી યુગમાં કે ગ્લોબલાઇઝેશન-વૈશ્વિકીકરણના જમાનામાં ચાલે?’

આવું પૂછનારાની ગાંધીજી વિશેની જાણકારી

Read More

અર્નબ ગોસ્વામીના શોમાં ગાંધીજી

ગાંધીજી વિશે હંમેશાં એવું કહેવાય છે કે એ બહુ સમયસર જન્મી ગયા. થોડા દાયકા વહેલા કે મોડા એ આવ્યા હોત તો તેમનું શું થયું હોત, એ કલ્પનાનો વિષય છે. છેલ્લા થોડા વખતથી ટીવી ચેનલ પર અર્ણવ ઉર્ફે અર્નબ ગોસ્વામી/ Arnab Goswami

Read More

સોશ્યલ નેટવર્કિંગઃ ક્રાંતિ અને ભ્રાંતિ વચ્ચેની વાસ્તવિકતા

‘ફ્‌લેશ મોબ’- આ શબ્દપ્રયોગ એક નવી પદ્ધતિ માટે થોડાં વર્ષ પહેલાં સાંભળ્યો હતો. તેનો અર્થઃ ફોન, ઇ-મેઇલ કે સોશ્યલ નેટવર્કિંગની વેબસાઇટ દ્વારા અપાયેલા સંદેશાના પ્રતાપે, જાણે હવામાંથી પ્રગટ્યું હોય તેમ, ઓચિંતું આખું ટોળું કોઇ જાહેર સ્થળે ભેગું થઇ જાય. આશય? બસ,

Read More