ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો
ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગ
ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો
આ ગુજરાતની ચૂંટણી કેવી?
આ ગુજરાતની ચૂંટણી કેવી? કોઈ મુદ્દા વગરની… મોદી વિરુદ્ધ કોંગ્રેસની… ઓછા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ ભ્રષ્ટાચારની… તંત્રના દુરુપયોગની… જાણે દેશની ચૂંટણી… કાર્યકર્તાઓ, કાર્ડ બનાવનારા, નાસ્તાવાળા, ચૂંટણી પંચ માટે મોજમજાની શિક્ષકો જેવા સરકારી કર્મચારીઓ માટે સજાની… મિડિયા માટે કમાવાની… જ્ઞાતિના આગેવાનો માટે … Read More
નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી : શીતયુદ્ધના યૌદ્ધાઓની તુલના
Posted in bjp, candidate for prime minister, national, nitin gadkari, politics, ram jethmalani, rss, sangh parivar, sanjay joshi, આરએસએસ Narendra modi, કી વર્ડ : નરેન્દ્ર મોદી, જેઠમલાણી, નીતિન ગડકરી, ભાજપ, વડા પ્રધાનના ઉમેદવાર, સંજય જોશી by jaywantpandya On November 28, 2012
હમણાં હમણાં ભાજપના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીતયુદ્ધની ચર્ચા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી સંજય જોશીને મોદીના ઈશારે ગડકરીને કાઢવા પડ્યા હોવાની વાત આવી. તો ભાજપના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ ગડકરી સામે ભ્રષ્ટાચારના આરોપો માટે ઝુંબેશ ચલાવી … Read More
૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીના લેખાજોખા અત્યારથી
Posted in 2012, arjun modhwadia, assembly election, bjp, communal riots, congress, gpp, Gujarat, Keshubhai Patel, narendra modi, rahul gandhi, riots, shaktisinh gohil, shankarsinh waghela, siddharth patel, Sonia ganghi, અર્જુન મોઢવાડિયા, કેશુભાઈ પટેલ, કોંગ્રેસ, ગુજરાત, જીપીપી, નરેન્દ્ર મોદી, ભાજપ, રમખાણો, રાહુલ ગાંધી, વિધાનસભા ચૂંટણી, શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, સોનિયા ગાંધી, ૨૦૧૨ by jaywantpandya On November 26, 2012
માધ્યમો ઉગતા સૂરજને પૂજે છે, આથમતા સૂરજના ક્યારેય વખાણ નથી થતા. સામા પ્રવાહે ચાલવાનો કે સંતુલિત મગજે વિચારીને પીરસવાનો રિવાજ હવે ઉતાવળિયા માધ્યમોમાં રહ્યો નથી. અને એટલે જ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પછી માધ્યમો કઈ રીતે લેખાજોખા આપશે તે અત્યારથી કલ્પી શકાય તેમ