મોઇલીજી, સાચી વાત છે, શીખ વિરોધી રમખાણો અને ગુજરાત રમખાણોમાં ઘણો ફરક છે

પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી કહે છે, કોંગ્રેસી નેતા જગદીશ ઇટલર પર મોદી જેટલા ગંભીર આરોપો નથી. સાચી વાત છે. શીખ વિરોધી રમખાણો અને ગુજરાતના રમખાણોમાં ઘણો ફરક છે. ગુજરાતમાં હિન્દુઓ પણ મોટી સંખ્યામાં મરાયા હતા. શીખ વિરોધી રમખાણોમાં કોઈ દયા યાચના કરતો

Read More

આજકાલ -૧૭/૦૩/૨૦૧૩

” બસ વોહી સફર…..વોહી રફતાર , જિંદગાની ભી અજીબ હૈ…… બરસતી હૈ તો ઇતના બરસતી હૈ કી રુકના નહિ ચાહતી “ બસ -આ જ લય માં જીવન આજકાલ જઈ રહ્યું છે અને હું એક પલ માં બે પલ નું જીવી … Read More

બજેટ : આ સરકાર માત્ર ને માત્ર ધનિકોની જ છે

૨૦૦૪થી કોંગ્રેસની યુપીએ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી સતત વધી જ રહી છે. કેટલાક લોકો સામે પક્ષે એવો ખોટો દાવો કરે છે કે સામે પક્ષે લોકોના પગારો પણ વધ્યા છે, પરંતુ ૨૦૦૮માં જે મંદી આવી તેના કારણે ઉલટું પગાર ઘટ્યા, અનેક તો

Read More

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીના લેખાજોખા અત્યારથી

માધ્યમો ઉગતા સૂરજને પૂજે છે, આથમતા સૂરજના ક્યારેય વખાણ નથી થતા. સામા પ્રવાહે ચાલવાનો કે સંતુલિત મગજે વિચારીને પીરસવાનો રિવાજ હવે ઉતાવળિયા માધ્યમોમાં રહ્યો નથી. અને એટલે જ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પછી માધ્યમો કઈ રીતે લેખાજોખા આપશે તે અત્યારથી કલ્પી શકાય તેમ

Read More